ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ?

હંટર કમિશન
ડાયર કમિશન
વાયલી કમિશન
રોલેટ કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?

અમદાવાદનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
ચંપારણનો સત્યાગ્રહ
દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP