ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? હંટર કમિશન ડાયર કમિશન રોલેટ કમિશન વાયલી કમિશન હંટર કમિશન ડાયર કમિશન રોલેટ કમિશન વાયલી કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની ભાષામાં ___ સૌથી પ્રાચીન ભાષા છે. તમિલ મલયાલમ તેલુગુ કન્નડ તમિલ મલયાલમ તેલુગુ કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. બાલ ગંગાધર ટિલક અરવિંદો ઘોષ બિપિન ચંદ્ર પાલ અશ્વિનીકુમાર બાલ ગંગાધર ટિલક અરવિંદો ઘોષ બિપિન ચંદ્ર પાલ અશ્વિનીકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેનેસો શું છે ? નવસર્જન આંદોલન નવજાગૃતિ આંદોલન ધર્મયુદ્ધ કર્મયુદ્ધ નવસર્જન આંદોલન નવજાગૃતિ આંદોલન ધર્મયુદ્ધ કર્મયુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? મહાલવારી રૈયતવારી સ્થાયી બંદોબસ્ત ઈજારેદારી મહાલવારી રૈયતવારી સ્થાયી બંદોબસ્ત ઈજારેદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP