ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? ડાયર કમિશન હંટર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન ડાયર કમિશન હંટર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે ? 26 સેકન્ડ 12 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડ 26 સેકન્ડ 12 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે... સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખંડ ભારતની બે ભાગના કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ? સી. રાજગોપાલાચારી માઉન્ટ બેટન સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી માઉન્ટ બેટન સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? ગણિત શાસ્ત્ર બાગાયત વિદ્યા જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ ગણિત શાસ્ત્ર બાગાયત વિદ્યા જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP