ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? વાયલી કમિશન રોલેટ કમિશન ડાયર કમિશન હંટર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન ડાયર કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી ? 1875 1855 1857 1860 1875 1855 1857 1860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? અસહકાર સાઈમન કમિશન વિરોધી લડત બંગભંગ હોમરૂલ અસહકાર સાઈમન કમિશન વિરોધી લડત બંગભંગ હોમરૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? બિલ્હણ સોમેશ્વર તૃતીય ચંદ્ર વિજયસેન બિલ્હણ સોમેશ્વર તૃતીય ચંદ્ર વિજયસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ? આગ્રા ફતેહપુર સિક્રી દિલ્હી લખનૌ આગ્રા ફતેહપુર સિક્રી દિલ્હી લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? અથવર્વેદ યજુર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ અથવર્વેદ યજુર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP