ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ?

તરણેતરનો મેળો
ભવનાથ મહાદેવનો મેળો
વૌઠાનો મેળો
સંસ્કૃતિકુંજ મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ ?

શ્રી શ્રી રવિશંકર
રવિશંકર મહારાજ
પંડિત રવિશંકર
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

ભાઇલાલ પટેલ
ઇન્દુલાલ યાજ્ઞિક
કુવરજીભાઇ
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP