ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ?

ઉતરાણ-અંકલેશ્વર
અમદાવાદ-મુંબઈ
ડભોઈ-મિયાંગામ
થાણા-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ?

કુમારપાળ
કર્ણદેવ
ચામુડરાજ
દુર્લભરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP