ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ?

થાણા-મુંબઈ
ડભોઈ-મિયાંગામ
ઉતરાણ-અંકલેશ્વર
અમદાવાદ-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ મંદિર મરાઠાકાળ દરમિયાન બંધાયેલું નથી ?

પોળોનું પક્ષીમંદિર
બાલાજી મંદિર (સુરત)
બહુચરાજી
ભૃ ગુભાસ્કરેશ્વર મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ?

નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ
લાલભાઈ ગાંડાભાઈ પટેલ
મગનભાઈ ચતુરભાઈ પટેલ
ચંદુભાઈ બેચરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના દક્ષિણ અને મધ્યભાગમાં કેવી જમીન જોવા મળે છે ?

બેસર અને ભાઠાની જમીન
ગોરાડુ અને કાળી જમીન
ક્ષારીય જમીન
રેતાળ જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું ?

આહમદશાહ પહેલો
અહમદશાહ ત્રીજો
મહંમદ બેગડા
બહાદુરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP