ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ? થાણા-મુંબઈ અમદાવાદ-મુંબઈ ડભોઈ-મિયાંગામ ઉતરાણ-અંકલેશ્વર થાણા-મુંબઈ અમદાવાદ-મુંબઈ ડભોઈ-મિયાંગામ ઉતરાણ-અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ. 1919 ઈ.સ. 1922 ઈ.સ. 1915 ઈ.સ. 1925 ઈ.સ. 1919 ઈ.સ. 1922 ઈ.સ. 1915 ઈ.સ. 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાંચીના સ્તૂપમાં કેટલા સિંહવાળું સિંહર્દશ્ય છે ? પાંચ ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ? ગોંડલ જામનગર વડોદરા ભાવનગર ગોંડલ જામનગર વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. વિનોદ જોશી નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP