ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ? થાણા-મુંબઈ અમદાવાદ-મુંબઈ ઉતરાણ-અંકલેશ્વર ડભોઈ-મિયાંગામ થાણા-મુંબઈ અમદાવાદ-મુંબઈ ઉતરાણ-અંકલેશ્વર ડભોઈ-મિયાંગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ? ઘેલા સોમનાથ ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ઘેલા સોમનાથ ગોપનાથ સપ્તેશ્વર મહાદેવ સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? ભીમદેવ પહેલો જયસિંહ સિદ્ધરાજ ઉદયાદિત્ય કર્ણદેવ ભીમદેવ પહેલો જયસિંહ સિદ્ધરાજ ઉદયાદિત્ય કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ? હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહંમદ ગઝનીની સોમનાથ ચડાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? ભાવનગરનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 3 ઑગસ્ટ, 1947 15 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 3 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 15 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 3 જૂન, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP