ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ?

ઉતરાણ-અંકલેશ્વર
ડભોઈ-મિયાંગામ
અમદાવાદ-મુંબઈ
થાણા-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ?

ધરાસણાનો સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ
બારડોલીનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ?

મહેમદાબાદ
સુલતાનપુર
અમદાવાદ
હિંમતનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી ?

ગાંધીજી
વિઠ્ઠલભાઈ
કુંવરજીભાઈ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
2008માં કઈ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં વિલીન થઇ હતી ?

સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર
સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર
સ્ટેટ બેંક ઓફ ઈન્દોર
કેનેરા બેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP