ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ? ઉતરાણ-અંકલેશ્વર થાણા-મુંબઈ અમદાવાદ-મુંબઈ ડભોઈ-મિયાંગામ ઉતરાણ-અંકલેશ્વર થાણા-મુંબઈ અમદાવાદ-મુંબઈ ડભોઈ-મિયાંગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ? ભરૂચ સુરત વલ્લભી ખંભાત ભરૂચ સુરત વલ્લભી ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? નગવાડા ઝીંઝુવાડા માણેકવાડા જૈસવાડા નગવાડા ઝીંઝુવાડા માણેકવાડા જૈસવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જૂનાગઢનો વઝીર જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો નવાબ જુનાગઢનો ખજાનચી જૂનાગઢનો વઝીર જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો નવાબ જુનાગઢનો ખજાનચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? દ્વારકાદાસ તલાટી નરહરી પરીખ મોહનલાલ પંડ્યા વામનરાવ મુકાદમ દ્વારકાદાસ તલાટી નરહરી પરીખ મોહનલાલ પંડ્યા વામનરાવ મુકાદમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1928માં બારડોલી તાલુકામાં સરકારે કેટલા ટકા મહેસૂલ વધાર્યું ? 22 ટકા 25 ટકા 24 ટકા 28 ટકા 22 ટકા 25 ટકા 24 ટકા 28 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP