ભારતનો ઈતિહાસ (History of India)
ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ?

કોઈનો લાડકવાયો
વેરની વસૂલાત
કંકાવટી
સમરાંગણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

કાર્બન-8 ડેટિંગ
પોટેશિયમ-8 ડેટિંગ
પોટેશિયમ-14 ડેટિંગ
કાર્બન-14 ડેટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.

તમિલ
સંસ્કૃત
તેલુગુ
કન્નડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે.

ગોદાવરી નદીની ખીણ
સતલજ નદીની ખીણ
ચંબલ નદીની ખીણ
નર્મદા નદીની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP