ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? સમરાંગણ વેરની વસૂલાત કોઈનો લાડકવાયો કંકાવટી સમરાંગણ વેરની વસૂલાત કોઈનો લાડકવાયો કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ? દિલ્હી-મુંબઈ મુંબઈ-પુણે મુંબઈ-થાણે દિલ્હી-અમદાવાદ દિલ્હી-મુંબઈ મુંબઈ-પુણે મુંબઈ-થાણે દિલ્હી-અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ? ઢાકા ઈસ્લામાબાદ કાબુલ ટોક્યો ઢાકા ઈસ્લામાબાદ કાબુલ ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે. ઓગસ્ટ દરખાસ્ત જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત આધુનિક દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત આધુનિક દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી ? ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન) નુરજહાન જહાન આરા સંયુક્તા ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન) નુરજહાન જહાન આરા સંયુક્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ? શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP