ભારતનો ઈતિહાસ (History of India)
ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ?

સમરાંગણ
વેરની વસૂલાત
કોઈનો લાડકવાયો
કંકાવટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ એલિગ્ન
લોર્ડ ચેમ્સફર્ડ
લોર્ડ હાર્ડિગ
લોર્ડ મિન્ટો દ્વિતીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.

દાદાભાઈ નવરોજી
ગોપાલકૃષ્ણ ગોખલે
બાળગંગાધર તિલક
એ.ઓ.હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP