GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

નવા ભાગીદાર દ્વારા આપેલ પાઘડીની રકમ જુના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે.
જો નવા ભાગીદારની મૂડી પ્રત્યક્ષ આપેલ ના હોય તો, જુના ભાગીદારોની સુધારેલ સંયુક્ત મૂડીના પ્રમાણના આધારે શોધી શકાય છે.
પ્રવેશ સમયે, વધારાના ઘાલખાધની જોગવાઈ એ દેવાદારોના ખાતે ઉધારાય છે.
મેમોરેન્ડમ પુનઃમૂલ્યાંકન ખાતું એ મિલકતો અને દેવાની ચોપડે કિંમતમાં ફેરફાર કર્યા સિવાય પુનઃમૂલ્યાંકનની અસર નોંધવા તૈયાર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની વર્તમાન કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં નાણાં રાજ્ય પ્રધાન કોણ છે ?

નિર્મલા સીતારામન
અનુરાગસિંહ ઠાકુર
શક્તિકાન્ત દાસ
જયશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું મૂડી માળખાનું સ્વરૂપ નથી ?

ઈક્વિટી શેર અને ડિબેન્ચર બંનેનો મુદ્દો
ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનો મુદ્દો
ઈક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંનેનો મુદ્દો
આકસ્મિક જવાબદારીનો મુદ્દો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારની બધી આવકો અને ખર્ચનું ઓડીટ કરવા માટે કોણ જવાબદાર છે ?

વાણિજ્ય મંત્રી
નાણા મંત્રી
નિયંત્રક અને મહા હિસાબી પરીક્ષક (CAG)
ઓડીટ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સીમાંત સ્થાયી સુવિધા (Marginal Standing Facility) અને રેપો રેટ વિશે નીચેનામાંથી ક્યુ/ક્યા વિધાન/વિધાનો સાચા છે ?
વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
I. સીમાંત સ્થાયી સુવિધાને મે, 2011થી લાગુ કરવામાં આવી હતી.
II. સીમાંત સ્થાયી સુવિધા હેઠળ વેપારી બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી વર્તમાન રેપો રેટ કરતા એક ટકા વધારે વ્યાજે ઉધાર લઇ શકે છે.
III. રેપો રેટ અને વ્યાજ દર છે કે જેના પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાપારી બેંકો પાસેથી પૈસા લે છે.
IV. રેપો રેટમાં વધારાથી અર્થવ્યવસ્થાના રોકડતા વધે છે.

I અને IV
I અને III
II અને IV
I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વર્ષ 2002માં સરકારે કઈ સમિતિની ભલામણ પર SARFAEST કાયદો લાગૂ કર્યો ?

નરસિંહમ સમિતિ
ખાન સમિતિ
ઊર્જિત પટેલ સમિતિ
એમ. એસ. વર્મા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP