GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ? નવા ભાગીદાર દ્વારા આપેલ પાઘડીની રકમ જુના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. જો નવા ભાગીદારની મૂડી પ્રત્યક્ષ આપેલ ના હોય તો, જુના ભાગીદારોની સુધારેલ સંયુક્ત મૂડીના પ્રમાણના આધારે શોધી શકાય છે. મેમોરેન્ડમ પુનઃમૂલ્યાંકન ખાતું એ મિલકતો અને દેવાની ચોપડે કિંમતમાં ફેરફાર કર્યા સિવાય પુનઃમૂલ્યાંકનની અસર નોંધવા તૈયાર કરવામાં આવે છે. પ્રવેશ સમયે, વધારાના ઘાલખાધની જોગવાઈ એ દેવાદારોના ખાતે ઉધારાય છે. નવા ભાગીદાર દ્વારા આપેલ પાઘડીની રકમ જુના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. જો નવા ભાગીદારની મૂડી પ્રત્યક્ષ આપેલ ના હોય તો, જુના ભાગીદારોની સુધારેલ સંયુક્ત મૂડીના પ્રમાણના આધારે શોધી શકાય છે. મેમોરેન્ડમ પુનઃમૂલ્યાંકન ખાતું એ મિલકતો અને દેવાની ચોપડે કિંમતમાં ફેરફાર કર્યા સિવાય પુનઃમૂલ્યાંકનની અસર નોંધવા તૈયાર કરવામાં આવે છે. પ્રવેશ સમયે, વધારાના ઘાલખાધની જોગવાઈ એ દેવાદારોના ખાતે ઉધારાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટીંગના ધોરણો એ ઓડીટ પ્રક્રિયાથી અલગ પડે છે. ઓડીટ પ્રક્રિયા એ ___ સાથે સંબંધિત છે. ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ કામની પદ્ધતિઓ ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts) ગુણવત્તા માપદંડ ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ કામની પદ્ધતિઓ ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts) ગુણવત્તા માપદંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયો/કયા પડતર હિસાબી પદ્ધતિનો હેતુ/હેતુઓ નથી ?i. પડતર નિર્ધારણii. વેચાણ કિંમત નક્કી કરવી iii. પડતર અંકુશ. iv. પડતર ઘટાડો માત્ર iv માત્ર ii અને iv આપેલ પૈકી એક પણ નહીં માત્ર iii માત્ર iv માત્ર ii અને iv આપેલ પૈકી એક પણ નહીં માત્ર iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) આવકવેરા વિભાગે શ્રી 'ઝેડ'ને અગાઉથી ચૂકવેલ કરનું બમણું રિફંડ મોકલેલ છે. સરકારી ઓડીટરે ___ નું આયોજન કરતી વખતે શોધ્યું હશે. ખર્ચનું ઓડિટ સ્ટોર્સ અને સ્ટોકનું ઓડિટ કામગીરી ઓડિટ રસીદોનું ઓડિટ ખર્ચનું ઓડિટ સ્ટોર્સ અને સ્ટોકનું ઓડિટ કામગીરી ઓડિટ રસીદોનું ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ઓડીટરને સામાન્ય સભામાં સુનાવણી કરવાનો અધિકાર રહેશે. આપેલ પૈકી એક પણ નહીં ઓડીટરને સામાન્ય સભામાં ભાગ લેવાની સ્વતંત્રતા હોય છે. સામાન્ય સભાને લગતી વાતચીત કંપનીના ઓડીટરને મોકલવાની જરૂર નથી. ઓડીટરને સામાન્ય સભામાં સુનાવણી કરવાનો અધિકાર રહેશે. આપેલ પૈકી એક પણ નહીં ઓડીટરને સામાન્ય સભામાં ભાગ લેવાની સ્વતંત્રતા હોય છે. સામાન્ય સભાને લગતી વાતચીત કંપનીના ઓડીટરને મોકલવાની જરૂર નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) મુદ્દત પૂરી થયા પહેલા ઓડીટરને દૂર કરવા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે. શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે. બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે. આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે. સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે. શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે. બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે. આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP