GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટીંગના ધોરણો એ ઓડીટ પ્રક્રિયાથી અલગ પડે છે. ઓડીટ પ્રક્રિયા એ ___ સાથે સંબંધિત છે.

ગુણવત્તા માપદંડ
ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ
કામની પદ્ધતિઓ
ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પરસ્પર સંબંધિત પ્રકલ્પોમાંથી પસંદ કરવામાં આવે ત્યારે, જે પ્રકલ્પનો ___

લઘુત્તમ મૂડી પડતર હોય તે પસંદ થાય છે.
સૌથી વધુ ચોખ્ખું વર્તમાન મુલ્ય હોય તે પસંદ થાય છે.
સૌથી ઝડપી પરત આપ સમય હોય તે પસંદ થાય છે.
સૌથી લાંબો પરત આપ સમય હોય તે પસંદ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ?

વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ.
અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે.
આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપની ધારા, 2013 હેઠળ નિયુક્ત ઓડીટર નીચેના પૈકી કઈ સેવાઓ પ્રદાન કરી શકશે નહી ?

એક્ચ્યુરીયલ સેવાઓ
સંભવિત નાણાકીય પત્રકોનું પરીક્ષણ
વચગાળાના નાણાકીય પત્રકોની સમીક્ષા
ટેક્ષ ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માહિતીના વિશ્લેષણ સંદર્ભે આપેલી યાદી । ને યાદી II સાથે યોગ્ય રીતે જોડો.
યાદી I
i. સાર્થકતાની કક્ષા સમષ્ટિના મધ્યક જેટલી જ હોય છે
ii. નિદર્શ વિતરણનું પ્રમાણ વિચલન
iii. સમષ્ટિના લક્ષણનું વર્ણન કરે તેવું સંખ્યાકીય મૂલ્ય
iv. સંમિત રીતે વિતરિત સમષ્ટિ
યાદી II
a. નિદર્શ મધ્યક
b. પ્રાચલો
c. પ્રકાર I ભૂલ
d. પ્રમાણિત ભૂલ

i-c, ii-b, iii-d, iv-a
i-d, ii-c, iii-b, iV-a
i-d, ii-b, iii-c, iv-a
i-c, ii-d, iii-b, iv-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ડીરેક્ટરને મહેનતાણા તરીકે દર મહીને રૂ.15000 ચુકવવામાં આવે છે, જે કંપનીના પૂર્ણ સમયના રોજગારમાં નથી. શું આ ચુકવણી માન્ય છે ?

કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય
શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને
શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય
અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP