GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સેક્રેટરીયલ ઓડીટને ___ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટેક્ષ ઓડીટ નાણાકીય ઓડીટ અનુપાલન ઓડીટ (Compliance Audit) પડતર ઓડીટ ટેક્ષ ઓડીટ નાણાકીય ઓડીટ અનુપાલન ઓડીટ (Compliance Audit) પડતર ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં જ વિકસાવેલી અને નોંધાયેલી પેટન્ટના સંદર્ભે રોયલ્ટી સ્વરૂપે મળેલી આવક કે જે ભારતનો રહીશ હોય તેવા વ્યક્તિના અનુસંધાને હોય તો તેને આવકવેરો ___ દરે લાગશે. 15% 30% 20% 10% 15% 30% 20% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટ અહેવાલમાં, ઓડીટીંગના ધોરણો અનુસાર ઓડીટ કરવામાં આવ્યું હતું તે વર્ણન કયા અનુભાગમાં આપવામાં આવ્યું છે ? ઓડીટરની જવાબદારી અભિપ્રાય અનુભાગ માટેનો આધાર મેનેજમેન્ટની જવાબદારી અભિપ્રાય ઓડીટરની જવાબદારી અભિપ્રાય અનુભાગ માટેનો આધાર મેનેજમેન્ટની જવાબદારી અભિપ્રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવક વેરા ધારા-1961ની કલમ 139 (5) અનુસાર નીચેના પૈકી ક્યા રિટર્નને સુધારી શકાય છે ?i. કલમ 139 (1) હેઠળ ભરેલ આવકનું રિટર્નii. કલમ 139 (4) હેઠળ ભરેલ વિલંબિત રિટર્નiii. કલમ 139 (3) હેઠળ ભરેલ ખોટનું રિટર્નસાચો જવાબ પસંદ કરો: માત્ર i અને ii માત્ર i માત્ર i અને iii i, ii અને iii માત્ર i અને ii માત્ર i માત્ર i અને iii i, ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) પુરવઠાની મુલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? જો ઉત્પાદન માટે જરૂરી સાધન સરળતાથી મળી રહે તો પુરવઠા મૂલ્ય અનપેક્ષ હશે. જો ઉત્પાદન વધારવાના કારણે ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થાય તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે. જો નિયોજકો ઉત્પાદન વધારવાનું જોખમ ખેડવા તૈયાર હશે તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે. ટકાઉ વસ્તુઓની સરખામણીમાં નાશવંત વસ્તુઓ નો પુરવઠો વધારે મૂલ્ય સાપેક્ષ હોય છે. જો ઉત્પાદન માટે જરૂરી સાધન સરળતાથી મળી રહે તો પુરવઠા મૂલ્ય અનપેક્ષ હશે. જો ઉત્પાદન વધારવાના કારણે ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો થાય તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે. જો નિયોજકો ઉત્પાદન વધારવાનું જોખમ ખેડવા તૈયાર હશે તો પુરવઠાની મૂલ્યસાપેક્ષતા ઓછી હશે. ટકાઉ વસ્તુઓની સરખામણીમાં નાશવંત વસ્તુઓ નો પુરવઠો વધારે મૂલ્ય સાપેક્ષ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) વિશે નીચેના માંથી કયું વિધાન ખોટું છે ? આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ સભ્ય દેશોને ચાલુ ખાતાના વ્યવહારો માટે નાણાં પૂરા પાડવા માટે લોન પ્રદાન કરે છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ ની સ્થાપના વર્ષ 1942માં થઈ હતી. વિશિષ્ટ ઉપાડ હક આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ થી સંબંધિત છે. 190 દેશો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ના સભ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ સભ્ય દેશોને ચાલુ ખાતાના વ્યવહારો માટે નાણાં પૂરા પાડવા માટે લોન પ્રદાન કરે છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ ની સ્થાપના વર્ષ 1942માં થઈ હતી. વિશિષ્ટ ઉપાડ હક આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ થી સંબંધિત છે. 190 દેશો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ના સભ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP