GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં જ વિકસાવેલી અને નોંધાયેલી પેટન્ટના સંદર્ભે રોયલ્ટી સ્વરૂપે મળેલી આવક કે જે ભારતનો રહીશ હોય તેવા વ્યક્તિના અનુસંધાને હોય તો તેને આવકવેરો ___ દરે લાગશે. 30% 20% 10% 15% 30% 20% 10% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) એક પેઢી ગુજરાત રાજ્યમાં ધંધો કરે છે. આ સાથે ગુજરાત રાજ્યમાં જ સમાન ધંધાની વધુ શાખાઓ ધરાવે છે. GST કાયદા મુજબ ગુજરાતની વિવિધ શાખાઓ માટે પેઢીએ ___ નોંધણી (Registration) નંબર લેવો પડશે. (અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ એક જ (અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ અલગ-અલગ (અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ એક જ (અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ અલગ-અલગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જ્યારે કંપની પોતાની પ્રવૃત્તિને સુસંગત ન હોય તેવા ક્ષેત્રમાં સંશોધન હાથ ધરવા માટે ભારતીય તકનીકી સંસ્થાન (IIT) ને 5 લાખ ચૂકવે, તો આ અંતર્ગત કંપનીએ ચૂકવેલ રકમ માટે કંપનીને કેટલી રકમ મજરે મળશે ? રૂ।. 7,50,000 (150%) રૂા. 6,25,000 (125%) રૂ।. 10,50,000 (175%) રૂા. 5,00,000 (100%) રૂ।. 7,50,000 (150%) રૂા. 6,25,000 (125%) રૂ।. 10,50,000 (175%) રૂા. 5,00,000 (100%) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં નાણાકીય નીતિના ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે અને ભારતમાં રાજકોષીય નીતિનાં ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે. નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી પ્રધાનમંત્રી, નાણામંત્રી નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી પ્રધાનમંત્રી, નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? કાચું સરવૈયું એ ફક્ત ઉપજ-ખર્ચના ખાતાની બાકી દર્શાવે છે. કાચા સરવૈયાનું કાયદાના દ્રષ્ટિકોણથી કોઈ વૈધાનિક મહત્વ નથી. કાચું સરવૈયું એ નફા-નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ તૈયાર કરાય છે. કાચું સરવૈયું એ ફક્ત મિલકત અને દેવાની બાકી દર્શાવે છે. કાચું સરવૈયું એ ફક્ત ઉપજ-ખર્ચના ખાતાની બાકી દર્શાવે છે. કાચા સરવૈયાનું કાયદાના દ્રષ્ટિકોણથી કોઈ વૈધાનિક મહત્વ નથી. કાચું સરવૈયું એ નફા-નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ તૈયાર કરાય છે. કાચું સરવૈયું એ ફક્ત મિલકત અને દેવાની બાકી દર્શાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં નાણાકીય નીતિનું મુખ્ય લક્ષ્ય શું છે ? પૂર્ણ રોજગારનું સર્જન ભાવ સ્થિરતાની ખાતરી વિનિમય દર સ્થિરતાની ખાતરી વૃદ્ધિ દરમાં વધારો પૂર્ણ રોજગારનું સર્જન ભાવ સ્થિરતાની ખાતરી વિનિમય દર સ્થિરતાની ખાતરી વૃદ્ધિ દરમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP