GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં જ વિકસાવેલી અને નોંધાયેલી પેટન્ટના સંદર્ભે રોયલ્ટી સ્વરૂપે મળેલી આવક કે જે ભારતનો રહીશ હોય તેવા વ્યક્તિના અનુસંધાને હોય તો તેને આવકવેરો ___ દરે લાગશે.

20%
30%
10%
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો તમારે બે પ્રકલ્પ ધ્યાનમાં લેવાના હોય પ્રકલ્પ x અને y, પ્રકલ્પ x નું ચોખ્ખું વર્તમાન મુલ્ય પ્રકલ્પ y કરતા વધુ છે, પરંતુ પ્રકલ્પ y નો આંતરિક વળતર દર x કરતાં વધુ છે, તો તમે ___ પસંદ કરશો.

પ્રકલ્પ y
અન્ય કોઈ પ્રકલ્પ
આપેલ પૈકી એક પણ નહીં
પ્રકલ્પ x

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં GST નાં સંદર્ભે કયું/કયા વિધાન/વિધાનો સાચા/સાચું છે ?

એક વખત E-Way બિલ બનાવી દીધા પછી તેમાં કોઈ ભૂલ અંગે ફેરફાર ને કોઈ અવકાશ નથી. છતાંય તે બનાવ્યાના 24 કલાકની અંદર રદ કરી શકાય છે.
વાહન નંબર સિવાયનું E-Way બિલ એ માલની હેરફેર માટે માન્ય નથી.
આપેલ તમામ
E-Way બિલને ગમે તેટલી વખત વાહન નંબર સાથે સુધારી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એકતરફી વ્યવહારો લેણદેણની તુલાના કયા ખાતામાં નોંધવામાં આવે છે ?

નાણાકીય ખાતું
મુડી ખાતુ
એકતરફી ખાતું
ચાલુ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સંકુચિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાદ્ય ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે વિસ્તૃત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે નિયમ આધારિત નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.
લેણદેણની તુલાની ખાઘ ઘટાડવા માટે મધ્યસ્થ બેન્કે સપાટ નાણાકીય નીતિ અપનાવવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં બેંકોના વિલીનીકરણ અંગે નીચેનામાંથી કયું વિધાન/વિધાનો સાચું/સાચા છે ?
વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
I. 2020 માં દેના બેંકનું વિલય બેંક ઓફ બરોડામાં કરવામાં આવ્યું.
II. 2016 માં ભારતીય મહિલા બેંક નો વિલય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કરવામાં આવ્યું
III. 1993 માં ન્યુ બેન્ક ઓફ ઇન્ડિયાનો વિલય પંજાબ નેશનલ બેંકમાં કરવામાં આવ્યો.
IV. 2020 માં એક્સિસ બેન્કનો વિલય આઇસીઆઇસીઆઇ બેન્કમાં કરવામાં આવ્યો.

III અને IV
II અને III
I અને II
I અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP