GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન સાચું છે ?

સંસદ સભ્યને મળતો પગાર કરમુક્ત છે.
દાણચોરીનાં ધંધામાંથી થતી આવક કરપાત્ર છે.
હિન્દી પુસ્તકના લેખકને કેન્દ્ર સરકાર તરફથી મળેલ રૂા. 50,000 નું પ્રથમ ઈનામ કરપાત્ર આવક ગણાશે.
એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અંગે મળેલ રૂા. 30,000 પૈકી તેણે બચાવેલ રૂા. 6,000 કરપાત્ર ગણાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સાધનોની અછતના કારણ અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. મનુષ્યની બધી જ જરૂરિયાતો ક્યારેય સંતોષાઈ શકતી નથી.
II. માનવતાને સાધન ઉપયોગના સંદર્ભમાં ત્યારે કોઈ પસંદગી કરવાની રહેશે નહીં.
III. નવા સાધનો શોધવાની જરૂર નથી.
IV. સાધનોની માત્રા કયારેય વધારી શકાતી નથી.

ફક્ત I
II અને III
I, II અને IV
ફક્ત IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેની વ્યાખ્યાઓ ધ્યાનમાં લો અને તેમાંથી કઈ વ્યાખ્યા ખોટી છે તે ઓળખો.

બેઝ રેટ (Base rate) – તે એવો વ્યાજ દર છે જેની નીચે શીડ્યુલ્ડ વેપારી બેંકો તેના ગ્રાહકોને ધિરાણ આપી શકે નહિ.
રીવર્સ રેપો રેટ - તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેન્કને તેના દ્વારા ટુંકા ગાળા માટે મળેલ ધિરાણ પર ચૂકવે છે.
બેંક રેટ – તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેંક પાસેથી લેવામાં આવેલી લાંબાગાળાની લોન માટે ભારતીય રીઝર્વ બેંકને ચૂકવે છે.
ખુલ્લા બજારની નીતિ – ભારતીય રીઝર્વ બેંક દ્વારા અથવા બજારમાંથી સરકારી જામીનગીરીઓનું વેચાણ અથવા ખરીદી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીના કિસ્સામાં મિલકતો પર ઘસારાની જોગવાઇનો આધાર ___

પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે.
પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે
પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે.
પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પુરવઠાના નિર્ણાયકોના સંદર્ભે નીચે આપેલ વિધાનમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું/ખોટા છે ? વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિક્લ્પની પસંદગી કરો
I. તકનીકી પ્રગતિ પુરવઠો વધારે છે.
II. કુદરતી પરિબળો અમુક ચોક્કસ ચીજવસ્તુઓના પુરવઠા પર અસર પાડે છે.
III. ઉત્પાદકોને મળતી સબસીડી ની પુરવઠા પર સકારાત્મક અસર પડે છે.
IV. પરોક્ષ વેરામાં વધારો પુરવઠા પર વિપરીત અસર કરે છે.

આપેલ પૈકી એક પણ નહીં
III અને IV
ફક્ત I
II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

વિદેશી ક્ષેત્રની બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
HDFC બેન્ક લિમિટેડ, ICICI બેન્ક લિમિટેડ અને AXIS બેન્ક લિમિટેડ એ ભારતમાં ખાનગી ક્ષેત્રની બેંકો છે.
ખાનગી ક્ષેત્રની બેંકો સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
પંજાબ નેશનલ બેંક, કેનેરા બેન્ક અને બેંક ઓક બરોડા એ ભારતની જાહેર ક્ષેત્રની બેંકો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP