ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિક્સે તે સારૂં રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ? જખાઉ મુન્દ્રા કંડલા માંડવી જખાઉ મુન્દ્રા કંડલા માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ? હરિભાઈ પંચાલ અંબાલાલ વ્યાસ લક્ષ્મીદાસ સુખદેવ ત્રિવેદી હરિભાઈ પંચાલ અંબાલાલ વ્યાસ લક્ષ્મીદાસ સુખદેવ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અરવલ્લીની ગિરિમાળા કયા કાળની છે ? આર્કિયન ટ્રાયાસિક પોલિયોઝોઈક પ્રી કેમ્બ્રિયન આર્કિયન ટ્રાયાસિક પોલિયોઝોઈક પ્રી કેમ્બ્રિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ શાંતિદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ શાંતિદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું. સજ્જન મંત્રી મુંજાલ મહેતા કેશવમંત્રી શાંતુ મહેતા સજ્જન મંત્રી મુંજાલ મહેતા કેશવમંત્રી શાંતુ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP