ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિક્સે તે સારૂં રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ?

જખાઉ
મુન્દ્રા
કંડલા
માંડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

હરિભાઈ પંચાલ
અંબાલાલ વ્યાસ
લક્ષ્મીદાસ
સુખદેવ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ?

અંબાલાલ દેસાઈ
મંગળદાસ ઝવેરી
લાલભાઈ ત્રિકમભાઈ શેઠ
શાંતિદાસ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું.

સજ્જન મંત્રી
મુંજાલ મહેતા
કેશવમંત્રી
શાંતુ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP