ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

ગોકળદાસ પારેખ
કૃપાશંકર પંડિત
અંબાલાલ સાકરલાલ દેસાઈ
ચતુરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

મોહનદાસ ગાંધી
વલ્લભભાઈ પટેલ
જયપ્રકાશ નારાયણ
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ?

અમદાવાદ-મણીનગર
ઉતરાણ-અંકલેશ્વર
અમદાવાદ-વડોદરા
મહેસાણા-વિજાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP