ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ?

આનંદમોહન બોઝ
રાજનારાયણ બાસુ
સુરેન્દ્રનાથ બેનરજી
નાબાગોપાલ મિત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ?

ઈ.સ. 1911
ઈ.સ. 1901
ઈ.સ. 1895
ઈ.સ. 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP