ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? આનંદમોહન બોઝ સુરેન્દ્રનાથ બેનરજી રાજનારાયણ બાસુ નાબાગોપાલ મિત્રા આનંદમોહન બોઝ સુરેન્દ્રનાથ બેનરજી રાજનારાયણ બાસુ નાબાગોપાલ મિત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુસ્લિમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો ? 16 ઓગસ્ટ, 1945 16 ઓગસ્ટ, 1946 15 ઓગસ્ટ, 1946 13 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 16 ઓગસ્ટ, 1946 15 ઓગસ્ટ, 1946 13 ઓગસ્ટ, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? કાકડીયા રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મ સંબંધિત દિપવંશ અને મહાવંશની રચના ક્યા થઈ હતી ? ભૂટાન મ્યાનમાર શ્રીલંકા અફઘાનિસ્તાન ભૂટાન મ્યાનમાર શ્રીલંકા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, તે કયા રાજ્યના હતાં ? ત્રિપુરા મણિપુર મેઘાલય હિમાચલ પ્રદેશ ત્રિપુરા મણિપુર મેઘાલય હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. સાયમન કમિશન અચીસન કમિશન હંટર કમિશન આપેલ પૈકી કોઇ નહી સાયમન કમિશન અચીસન કમિશન હંટર કમિશન આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP