ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ?

આનંદમોહન બોઝ
રાજનારાયણ બાસુ
સુરેન્દ્રનાથ બેનરજી
નાબાગોપાલ મિત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-1, b-4, c-3, d-2
a-3, b-4, c-1, d-2
a-2, b-1, c-4, d-3
a-3, b-2, c-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ હેસ્ટિંગ્સ
વિલિયમ બેન્ટિક
લોર્ડ વિલિંગ્ડન
લોર્ડ મૈકાલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

રાજરાજા પ્રથમ
ચંદેલ રાજવીઓ
ચાલુક્ય વંશના રાજવીઓ
નૃસિંહજર્મન પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે કયા સુલ્તાને સૌપ્રથમ વખત 'Famine Code' બનાવેલ હતો ?

અલાઉદ્દીન ખીલજી
બલ્બન
મોહમ્મદ બિન તુઘલક
ફિરૂઝ તઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP