ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? આનંદમોહન બોઝ નાબાગોપાલ મિત્રા સુરેન્દ્રનાથ બેનરજી રાજનારાયણ બાસુ આનંદમોહન બોઝ નાબાગોપાલ મિત્રા સુરેન્દ્રનાથ બેનરજી રાજનારાયણ બાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1985 વર્ષ 1961 વર્ષ 1972 વર્ષ 1995 વર્ષ 1985 વર્ષ 1961 વર્ષ 1972 વર્ષ 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે ? સુબાહ, માક્તા, પરગણા સુબાહ, આમીલ, સરકાર શીખ, મુકતા, પરગણા સુબાહ, સરકાર, પરગણા સુબાહ, માક્તા, પરગણા સુબાહ, આમીલ, સરકાર શીખ, મુકતા, પરગણા સુબાહ, સરકાર, પરગણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? ઔરંગઝેબ અહમદશાહ જહાંગીર કુતુબુદ્દીન ઔરંગઝેબ અહમદશાહ જહાંગીર કુતુબુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? કુમારસંભવ - કાલિદાસ હુમાયુનામા - હુમાયુ કથાસરિતસાગર - સોમદેવ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત કુમારસંભવ - કાલિદાસ હુમાયુનામા - હુમાયુ કથાસરિતસાગર - સોમદેવ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ? શાંતિનાથ મહાવીર સ્વામી નેમિનાથ આદિનાથ (ઋષભદેવ) શાંતિનાથ મહાવીર સ્વામી નેમિનાથ આદિનાથ (ઋષભદેવ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP