ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? રાજનારાયણ બાસુ સુરેન્દ્રનાથ બેનરજી આનંદમોહન બોઝ નાબાગોપાલ મિત્રા રાજનારાયણ બાસુ સુરેન્દ્રનાથ બેનરજી આનંદમોહન બોઝ નાબાગોપાલ મિત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? હરિષેણ કાલિદાસ રાજશેખર ચંદ બારોટ હરિષેણ કાલિદાસ રાજશેખર ચંદ બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. કસ્તુરબા ગાંધી યુ.એન. ઢેબર જમનાલાલ બજાજ એક પણ નહીં કસ્તુરબા ગાંધી યુ.એન. ઢેબર જમનાલાલ બજાજ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલું નિર્મિત "ભારત માતા મંદિર" કયા સ્થળે આવેલ છે ? અમદાવાદ પુણે સુરત વારાણસી અમદાવાદ પુણે સુરત વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? સુરજમલ ગરબડદાસ મુખી નારાયણ હેમચંદ્ર મુળુ માણેક સુરજમલ ગરબડદાસ મુખી નારાયણ હેમચંદ્ર મુળુ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? સ્ત્રી કેળવણી બાળલગ્ન સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન સ્ત્રી કેળવણી બાળલગ્ન સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP