ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? પગ ભારે થવો માર્ગ કરવો લુઢકી જવું કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો માર્ગ કરવો લુઢકી જવું કરમ ફૂટેલા હોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો. નરસિંહ મહેતા દયારામ સ્વામી આનંદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નરસિંહ મહેતા દયારામ સ્વામી આનંદ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' એટલે શું ? છ પંક્તિઓની રચના છ શબ્દોની રચના છ શેરની રચના છ પદની રચના છ પંક્તિઓની રચના છ શબ્દોની રચના છ શેરની રચના છ પદની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? અતીતવન વળામણાં ભાંગ્યાના ભેરુ કદલીવન અતીતવન વળામણાં ભાંગ્યાના ભેરુ કદલીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? સદ્દગુરુ એકોઝ નવરંગ ઋષિપ્રસાદ શારદા સદ્દગુરુ એકોઝ નવરંગ ઋષિપ્રસાદ શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." રમણીક સોમેશ્વર બરકત વિરાણી મનહર ઉદાસ આદિલ મન્સૂરી રમણીક સોમેશ્વર બરકત વિરાણી મનહર ઉદાસ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP