ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ? માર્ગ કરવો લુઢકી જવું કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો માર્ગ કરવો લુઢકી જવું કરમ ફૂટેલા હોવા પગ ભારે થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? બાલમુકુંદ શિવાજી કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. વીતરાગ સ્રોત ત્રિષષ્ટિશલાકા પુરુષ દયાશ્રય પરિશિષ્ટ પર્વ વીતરાગ સ્રોત ત્રિષષ્ટિશલાકા પુરુષ દયાશ્રય પરિશિષ્ટ પર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો. સાંજ છૂટ્યાની વેળા વીજળીને ચમકારે રેતપંખી રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા વીજળીને ચમકારે રેતપંખી રંગભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ વિધાન કોનું છે ? શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ? મગનભાઈ પટેલ કૃષ્ણલાલ શ્રીધરાણી ધનસુખલાલ મહેતા ગુણવંતરાય આચાર્ય મગનભાઈ પટેલ કૃષ્ણલાલ શ્રીધરાણી ધનસુખલાલ મહેતા ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP