ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ?

ખીજડીયા પક્ષી અભયારણ્ય
થોળ પક્ષી અભયારણ્ય
નળ સરોવર
ઇન્દ્રોડા પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ?

ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન
ઉસ્તાદ મૌલાબક્ષ
ઉસ્તાદ ફૈયઝખાન
પંડિત વિષ્ણુ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP