ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? મૂર્ધન્ય યુગ પંડિત યુગ સાહિત્ય યુગ પ્રહરી યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ સાહિત્ય યુગ પ્રહરી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા કવિવર નર્મદ - સુરત ભક્તકવિ દયારામ - ડભોઈ ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ? ઉપરોક્ત બંને એક પણ નહીં મજલિસ મોનાલિસા ઉપરોક્ત બંને એક પણ નહીં મજલિસ મોનાલિસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્દભવી ? મારુ પ્રાકૃત દિંગલ સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ મારુ પ્રાકૃત દિંગલ સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? દયારામ ગંગાસતી મીરાબાઈ પાનબાઈ દયારામ ગંગાસતી મીરાબાઈ પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાભશંકર ઠાકરનું ઉપનામ કયું છે ? વાસુકિ સુંદરમ્ કલાપી પુનર્વસુ વાસુકિ સુંદરમ્ કલાપી પુનર્વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP