ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? પ્રહરી યુગ સાહિત્ય યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ સાહિત્ય યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ? નરસિંહ મહેતા શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર ઉમાશંકર જોષી નરસિંહ મહેતા શામલ ભદ્ર આચાર્ય હેમચંદ્ર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા અલ્લાબેલી - ગુણવંત આચાર્ય આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા અલ્લાબેલી - ગુણવંત આચાર્ય આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? થોડાં આંસુ થોડાં ફૂલ મારી હકીકત મારા અનુભવો સત્યના પ્રયોગો થોડાં આંસુ થોડાં ફૂલ મારી હકીકત મારા અનુભવો સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? ન્હાનાલાલ - ડોલન શૈલી દયારામ - ગરબી ગિજુભાઈ - બાળ સાહિત્ય અખો - આખ્યાન ન્હાનાલાલ - ડોલન શૈલી દયારામ - ગરબી ગિજુભાઈ - બાળ સાહિત્ય અખો - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચીનુભાઈ મોદી - દ્વિરેફ બ.ક.ઠાકોર - સેહની ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત ચીનુભાઈ મોદી - દ્વિરેફ બ.ક.ઠાકોર - સેહની ઉમાશંકર જોશી - વાસુકિ મણિશંકર ભટ્ટ - કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP