ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ?

પ્રહરી યુગ
મૂર્ધન્ય યુગ
સાહિત્ય યુગ
પંડિત યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ?

નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રતિલાલ રૂપાવળા
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
બળવંતરાય ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

ઝાલર
લોકવારતાની લ્હાણ
વર્ગ એ જ સ્વર્ગ
જળતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP