ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? મૂર્ધન્ય યુગ પંડિત યુગ સાહિત્ય યુગ પ્રહરી યુગ મૂર્ધન્ય યુગ પંડિત યુગ સાહિત્ય યુગ પ્રહરી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ? ભોળાભાઈ મોહનલાલ પટેલ પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ભોળાભાઈ મોહનલાલ પટેલ પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી શેખાદમ આબુવાલા નિરંજન ભગત ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી શેખાદમ આબુવાલા નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જલન’ માતરીનું પુરું નામ જણાવો. જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી જલાલખાન અલીખાન બલોચ જલાલખાન કમાલખન મંસૂરી જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી જલાલખાન અલીખાન બલોચ જલાલખાન કમાલખન મંસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP