ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? પ્રહરી યુગ મૂર્ધન્ય યુગ સાહિત્ય યુગ પંડિત યુગ પ્રહરી યુગ મૂર્ધન્ય યુગ સાહિત્ય યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનુ દિક્ષા સમયનુ નામ જણાવો ? શીલભદ્ર સોમચંદ્ર ચાંગદેવ દેવચંદ્ર શીલભદ્ર સોમચંદ્ર ચાંગદેવ દેવચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? નર્મદ ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ ગાંધીજી નર્મદ ઝવેરચંદ મેઘાણી ધૂમકેતુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ? નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિનોર મહુવા સાયલા શિયાણી શિનોર મહુવા સાયલા શિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? ઝાલર લોકવારતાની લ્હાણ વર્ગ એ જ સ્વર્ગ જળતીર્થ ઝાલર લોકવારતાની લ્હાણ વર્ગ એ જ સ્વર્ગ જળતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP