ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ સાહિત્ય યુગ મૂર્ધન્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. રસિકલાલ પરીખ રામનારાયણ પાઠક સ્વામી આનંદ મહાદેવ દેસાઈ રસિકલાલ પરીખ રામનારાયણ પાઠક સ્વામી આનંદ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો. સત્ય પ્રકાશ બુદ્ધિપ્રકાશ દાંડિયો સંસ્કૃતિ સત્ય પ્રકાશ બુદ્ધિપ્રકાશ દાંડિયો સંસ્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નરસિંહરાવ નર્મદ નંદશંકર મહેતા નવલરામ નરસિંહરાવ નર્મદ નંદશંકર મહેતા નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો. રજની લીલાશંકર દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભરત અશોકભાઈ દવે ભાવિક જેઠાલાલ દવે રજની લીલાશંકર દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભરત અશોકભાઈ દવે ભાવિક જેઠાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP