ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ?

લોર્ડ મેયો
લોર્ડ રિપન
લોર્ડ નોર્થબ્રેક
લોર્ડ લીટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો.

કબીર
દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ?

લોર્ડ એકટન
સર વિલિયમ જોન્સ
લોર્ડ મેયો
લોર્ડ નોર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP