GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ પૈકી કયું/કયા આંતરરાષ્ટ્રીય વ્યાપારના/નો ગેરફાયદા/ગેરફાયદો છે ? વિશિષ્ટીકરણ અને કાર્યક્ષમતામાં વધારો પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ અને એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ બંને એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ વિશિષ્ટીકરણ અને કાર્યક્ષમતામાં વધારો પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ અને એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ બંને એક દેશથી બીજા દેશમાં આર્થિક વિક્ષેપ નું સંક્રમણ પરાધીનતા ના કારણે ઉદભવતી સમસ્યાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની વર્તમાન કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં નાણાં રાજ્ય પ્રધાન કોણ છે ? જયશંકર શક્તિકાન્ત દાસ નિર્મલા સીતારામન અનુરાગસિંહ ઠાકુર જયશંકર શક્તિકાન્ત દાસ નિર્મલા સીતારામન અનુરાગસિંહ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટરે આંતરિક અંકુશનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે – ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અસ્ક્યામત વેચીને મેળવેલી આવક સરકારનાં બજેટ ના કયા ખાતામાં દાખલ કરવાની રહે છે ? મુડી ખાતુ આપેલ પૈકી કોઈ પણ મહેસૂલી ખાતુ નાણાકીય ખાતુ મુડી ખાતુ આપેલ પૈકી કોઈ પણ મહેસૂલી ખાતુ નાણાકીય ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયો મૂડીમાળખાનો સિધ્ધાંત નથી ? પ્રણાલિકાગત સિદ્ધાંત અભિગમ ચોખ્ખી પડતર અભિગમ ચોખ્ખી કામગીરી આવક અભિગમ મોડીગ્લીયાની-મિલર અભિગમ પ્રણાલિકાગત સિદ્ધાંત અભિગમ ચોખ્ખી પડતર અભિગમ ચોખ્ખી કામગીરી આવક અભિગમ મોડીગ્લીયાની-મિલર અભિગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણુક ન થાય તેવા સંજોગોમાં – કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે. કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે. કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP