ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રામવળા અને ચંદ્રાવળા ગીતો ક્યારે ગવાય છે ? મહાશિવરાત્રી મરણ પ્રસંગે રામનવમી હોળી મહાશિવરાત્રી મરણ પ્રસંગે રામનવમી હોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાત ફિલ્મોને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો ? 1974 1956 1964 1970 1974 1956 1964 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જાણીતા લોકનાટ્ય પ્રકાર સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :a. યાત્રાb. નવટંકીc. યક્ષગાન d. ઘરકીથ્યુi. કર્ણાટકii. તમિલનાડુiii. બંગાળiv. ઉત્તરપ્રદેશ a-i, b-ii, c-iv, d-iii a-iii, b-iv, c-ii, d-i a-ii, b-i, c-iv, d-iii a-iii, b-iv, c-i, d-ii a-i, b-ii, c-iv, d-iii a-iii, b-iv, c-ii, d-i a-ii, b-i, c-iv, d-iii a-iii, b-iv, c-i, d-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે ? કથક ભરતનાટ્યમ અને મણિપુરી ભરતનાટ્યમ અને કુચીપુડી મોહિની અટ્ટમ કથક ભરતનાટ્યમ અને મણિપુરી ભરતનાટ્યમ અને કુચીપુડી મોહિની અટ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું ? રસીકલાલ અંધારીયા એમ. એફ. હુસૈન સોમલાલ શાહ રાજા રવિ વર્મા રસીકલાલ અંધારીયા એમ. એફ. હુસૈન સોમલાલ શાહ રાજા રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP