ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે
ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે
ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે ?

વારલી ભીંત ચિત્ર
પીંછવાઈ
પટોળા
પીંછોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ?

લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ
અડાલજની વાવ - ગાંધીનગર
વિજયવિલાસ પેલેસ ભુજ
પ્રાગમહલ - ભુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે ?

સોમપુરા
વૈશ્ય
ક્ષત્રિય
ભીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP