ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે
પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે
ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ઓડિસી નૃત્યને ગુજરાતમાં પ્રચલિત કરનાર કોણ છે ?

અંજલિ મેઢ
શ્વેતા શાહ
હિરણાક્ષી દેસાઈ
સોનલ માનસિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું ?

ભોળાનાથ સારાભાઈ
નર્મદ
દલપતરામ
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP