ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “તુલસીની માળા” પુસ્તક કોનું છે ? સુંદરજી બેટાઈ નરેન બારડ જયંતી દલાલ ઇશ્વર પરમાર સુંદરજી બેટાઈ નરેન બારડ જયંતી દલાલ ઇશ્વર પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? ધ્રુવ ભટ્ટ જયંત કોઠારી રમેશ પારેખ ફાધર વાલેસ ધ્રુવ ભટ્ટ જયંત કોઠારી રમેશ પારેખ ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? હરિગાન ભક્તિગીત પ્રભાતિયા રામગ્રી હરિગાન ભક્તિગીત પ્રભાતિયા રામગ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે. એન્ટોની અને કિલઓપેટ્રા પિગ્મેલિઅન ઇલેક્ટ્રા ધ ચેર્સ એન્ટોની અને કિલઓપેટ્રા પિગ્મેલિઅન ઇલેક્ટ્રા ધ ચેર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ? દાસપણું ક્યાં સુધી પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? સહુ ચાલો જીતવા જંગ ડગલું ભર્યું કે ન હઠવું દાસપણું ક્યાં સુધી પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? સહુ ચાલો જીતવા જંગ ડગલું ભર્યું કે ન હઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. અંતર-આત્મા નળની વેદના સંભાવનાનો સૂરજ પીયૂષ-ઝરણા અંતર-આત્મા નળની વેદના સંભાવનાનો સૂરજ પીયૂષ-ઝરણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP