ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ?

હરિગાન
ભક્તિગીત
પ્રભાતિયા
રામગ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે.

એન્ટોની અને કિલઓપેટ્રા
પિગ્મેલિઅન
ઇલેક્ટ્રા
ધ ચેર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

દાસપણું ક્યાં સુધી
પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?
સહુ ચાલો જીતવા જંગ
ડગલું ભર્યું કે ન હઠવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

અંતર-આત્મા
નળની વેદના
સંભાવનાનો સૂરજ
પીયૂષ-ઝરણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP