ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ?

જરદાલુ
અખરોટ
કેસર
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

સાણા વાકિયાની ગુફા - ગિર સોમનાથ
કડિયા ડુંગરની ગુફા - ભરૂચ
ઝીંઝૂરીઝરની ગુફા - રાજકોટ
ખંભાલિડાની ગુફા - જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

લાલ રંગની મીનાકારી - જયપુર
જરદોશીકામ - અમદાવાદ
કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ
ગુલાબી રંગની મીનાકારી - વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ?

વાગભટ્ટ
વરાહમિહિર
બ્રહ્મગુપ્ત
વાત્સ્યાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ?

શ્રી કે.એ. સાયગલ
શ્રી મનજીત બાવા
શ્રી રવિશંકર રાવલ
શ્રી જેમીની રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP