ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્રિશંકુ એન્ડ પોએટ્રી' કાવ્યસંગ્રહના લેખક જણાવો. નીતા રમૈયા ઉમા મહેશ્વરન હિમાંશી શૈલત અજ્ઞાત નીતા રમૈયા ઉમા મહેશ્વરન હિમાંશી શૈલત અજ્ઞાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? રવિશંકર મહારાજ ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી રવિશંકર મહારાજ ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક કે.કા.શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. સારસી નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને આપની યાદી સારસી નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને આપની યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? સવૈયા ચોપાઈ ઝૂલણા હરિગીત સવૈયા ચોપાઈ ઝૂલણા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? વિશ્વનાથ ભટ્ટ સુમિત શાહ હરિવલ્લભ ભાયાણી ભગવતીકુમાર શર્મા વિશ્વનાથ ભટ્ટ સુમિત શાહ હરિવલ્લભ ભાયાણી ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP