ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રણયદીપ’ નવલકથા કોની છે ? ઈલા આરવ મહેતા શાંતિ શાહસ લાભુબહેન મહેતા પ્રીતિસેન ગુપ્તા ઈલા આરવ મહેતા શાંતિ શાહસ લાભુબહેન મહેતા પ્રીતિસેન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? મારી હકીકત મારા અનુભવો થોડાં આંસુ થોડાં ફૂલ સત્યના પ્રયોગો મારી હકીકત મારા અનુભવો થોડાં આંસુ થોડાં ફૂલ સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? પંડિત સુખલાલજી એક પણ નહીં રેમશ ઓઝા સીતરામ મહારાજ પંડિત સુખલાલજી એક પણ નહીં રેમશ ઓઝા સીતરામ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો. હરિહર લોહાણા પરમાનંદ ઠક્કર વજેસંગ રાજપૂત ભીખુભા રાઓલ હરિહર લોહાણા પરમાનંદ ઠક્કર વજેસંગ રાજપૂત ભીખુભા રાઓલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? મયારામ શંભુનાથ જદુરામ ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ મયારામ શંભુનાથ જદુરામ ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું મૂળ નામ શું ? નટવર કેશવ ભીમરાવ દત્તાત્રેય નટવર કેશવ ભીમરાવ દત્તાત્રેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP