ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રણયદીપ’ નવલકથા કોની છે ? પ્રીતિસેન ગુપ્તા શાંતિ શાહસ લાભુબહેન મહેતા ઈલા આરવ મહેતા પ્રીતિસેન ગુપ્તા શાંતિ શાહસ લાભુબહેન મહેતા ઈલા આરવ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. બજાર સાથે બદલો હાથ બજાર સાથે બદલો હાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જી’ સિને સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું ? રીટાબેન પટેલ વજુ કોટક નારાયણ વ્યાસ અજય શાહ રીટાબેન પટેલ વજુ કોટક નારાયણ વ્યાસ અજય શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? રાજતરંગિણી સ્ત્રોતસ્વિની શૈવલિની નિર્ઝરણી રાજતરંગિણી સ્ત્રોતસ્વિની શૈવલિની નિર્ઝરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? પ્રેમાનંદ શામળ ભાલણા અખો પ્રેમાનંદ શામળ ભાલણા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ અલ્લાબેલી - ગુણવંત આચાર્ય આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ અલ્લાબેલી - ગુણવંત આચાર્ય આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP