ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

રાજતરંગિણી
સ્ત્રોતસ્વિની
શૈવલિની
નિર્ઝરણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા
સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ
અલ્લાબેલી - ગુણવંત આચાર્ય
આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP