ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અંગૂલિનો સ્પર્શ’ વાર્તાસંગ્રહ કોનો છે ? મુકુલ કલાર્થી વર્ષા અડાલજા વિનેશ અંતાણી વિનોદિની નીલકંઠ મુકુલ કલાર્થી વર્ષા અડાલજા વિનેશ અંતાણી વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ એ ___ રાજવંશના કુંવરી હતા. ચૌહાણ કછવાહા સિસોદિયા રાઠોડ ચૌહાણ કછવાહા સિસોદિયા રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? અખો મીરાં નરસિંહ મહેતા દયારામ અખો મીરાં નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિનો સાચો સાહિત્ય પ્રકાર જણાવો.'અતિજ્ઞાન' આખ્યાન ગીત ખંડકાવ્ય પદ આખ્યાન ગીત ખંડકાવ્ય પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ? કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ કલાપી કવિ સુંદરમ્ કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ કલાપી કવિ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP