ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અંગૂલિનો સ્પર્શ’ વાર્તાસંગ્રહ કોનો છે ?

વિનોદિની નીલકંઠ
મુકુલ કલાર્થી
વર્ષા અડાલજા
વિનેશ અંતાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે.
1. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા ચાલે છે.
2. નર્મદના નામથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આવેલ છે.
3. નર્મદની પ્રથમ કાવ્ય મેવાડની હકીકત છે.
4. નર્મદને 'પદ્યનો પિતા' તરીકે ઓળખવામાં આવે છે.

ફક્ત 1,2,4
ફક્ત 1,2
ફક્ત 1,3
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર નર્મદાશંકર જોશી
ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ?

ગીજુભાઈ બધેકા
ત્રિભુવનદાસ લુહાર
નગીનદાસ પારેખ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP