ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોને લોકસાહિત્યના ઘૂઘવતા મહેરામણની ઉપાધિ આપવામાં આવી છે ?

હેમુદાન ગઢવી
દુલાભાયા કાગ
પિંગળશી ગઢવી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ
સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો.

ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP