ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ?

ઈન્દુલાલ ગાંધી
વલ્લભ ભટ્ટ
પ્રભુલાલ દ્વિવેદી
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ?

જોરાવરસિંહ જાદવ
ભગવાનદાસ પટેલ
ઝવેરચંદ મેઘાણી
રમણ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP