ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ?

ચિનુ મોદી
કલાપી
રાજેશ વ્યાસ
શેખાદમ આબુવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ?

મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ
સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ
મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે
પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ?

અમૃતલાલ યાજ્ઞિક
સિતાંશુ યશચંદ્ર
ધીરુભાઈ ઠાકર
યશવંત શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP