ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1992 વર્ષ 1975 વર્ષ 1954 વર્ષ 1958 વર્ષ 1992 વર્ષ 1975 વર્ષ 1954 વર્ષ 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે. શ્યામ સાધુ અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની શ્યામ સાધુ અમૃતલાલ યાજ્ઞિક ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા રમણલાલ વ. દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ? ગોંડલ સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરીને ઈ.સ. 1951માં કયો સુવર્ણચંદ્રક મળ્યો હતો ? પદ્મવિભુષણ વિદ્યાસભા કુમાર રણજિતરામ પદ્મવિભુષણ વિદ્યાસભા કુમાર રણજિતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP