Talati Practice MCQ Part - 4 જો એક મહિનાનો સાતમો દિવસ શુક્રવારના ત્રણ દિવસ અગાઉ છે. તો તે જ મહિનાની 19મી તારીખે કયો દિવસ હશે ? સોમવાર રવિવાર શુક્રવાર બુધવાર સોમવાર રવિવાર શુક્રવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રેખાંક્તિ શબ્દની વિભક્તિ ઓળખાવો :– કેટલાક સાધકો ઘરમાં રહીને સાધના કરે છે. અષ્ટમી સપ્તમી કરણ સપાદાન અષ્ટમી સપ્તમી કરણ સપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "અમૃતા" કૃતિના લેખક જણાવો. કિશનસિંહ ચાવડા ચં.ચી. મહેતા ક.મુનશી રઘુવીર ચૌધરી કિશનસિંહ ચાવડા ચં.ચી. મહેતા ક.મુનશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 5 પુરુષ એક કામને 40 દિવસમાં પૂર્ણ કરે છે. કાર્યને 50 દિવસમાં પૂર્ણ કરવા માટે કેટલા પુરુષો જોઈએ ? 3 6 4 8 3 6 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો “પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ” નર્મદા ન્હાનાલાલ રાજેન્દ્રશાહ પ્રીતમદાસ નર્મદા ન્હાનાલાલ રાજેન્દ્રશાહ પ્રીતમદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ? અરદેશર ખબરદાર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી સુન્દરમ્ અરદેશર ખબરદાર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP