ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? આપેલ પૈકી કોઈ નહીં સર્વ લોકોને સર્વ નાગરિકોને અમને પોતાને આપેલ પૈકી કોઈ નહીં સર્વ લોકોને સર્વ નાગરિકોને અમને પોતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ -357 અનુચ્છેદ -365 અનુચ્છેદ -352 અનુચ્છેદ -360 અનુચ્છેદ -357 અનુચ્છેદ -365 અનુચ્છેદ -352 અનુચ્છેદ -360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? એલ.એમ. સિંઘવી જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર જસ્ટિસ હરિલાલ જે. કાનિયા નાથપાઈ એલ.એમ. સિંઘવી જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર જસ્ટિસ હરિલાલ જે. કાનિયા નાથપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ? પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજીયાત છે." આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 243 B (1) 243 D (1) 243 A 243 C (1) 243 B (1) 243 D (1) 243 A 243 C (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP