ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે
ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે
ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે
આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે."

જસ્ટીસ ભગવતી પંચ
નાણાવટી પંચ
કોઠારી પંચ
ચાગલા પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે ?

અધ્યક્ષ અને બે અન્ય સભ્યો
અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો
અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો
અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે ?

બીજી ચૂંટણી થાય ત્યાં સુધી
રાષ્ટ્રપતિની મરજી સુધી
5 વર્ષ માટે
10 વર્ષ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP