ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ?

અનંતમૂર્તિ
શિવપ્રકાશ
પુટપ્પા
ગોપીક્રિષ્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.
'ઝાકળ જેવા અણદીઠ'

સ્વામી આનંદ
નારાયણ દેસાઈ
અમૃતલાલ વેગડ
યશવંત શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP