ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. સાડાબાર વાગવા પરવા ન કરવી મદદ કરવી જીવ ગભરાવવો સાડાબાર વાગવા પરવા ન કરવી મદદ કરવી જીવ ગભરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? અનંતમૂર્તિ શિવપ્રકાશ પુટપ્પા ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ શિવપ્રકાશ પુટપ્પા ગોપીક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. મિયાગામ શિનોર શિયાણી દાતાર મિયાગામ શિનોર શિયાણી દાતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? મીરાંબાઈ ગંગાસતી દિવાળીબાઈ ગવરીબાઈ મીરાંબાઈ ગંગાસતી દિવાળીબાઈ ગવરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.'ઝાકળ જેવા અણદીઠ' સ્વામી આનંદ નારાયણ દેસાઈ અમૃતલાલ વેગડ યશવંત શુક્લ સ્વામી આનંદ નારાયણ દેસાઈ અમૃતલાલ વેગડ યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર પદની રચના કોણે કરી છે ? શામ ભોજા ભગત ધીરો ભગત દાસી જીવણ શામ ભોજા ભગત ધીરો ભગત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP