ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?

નવલરામ પંડ્યા
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ?

લાભશંકર ઠાકર
ધીરુબેન પટેલ
ભોળાભાઈ પટેલ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

કુરુક્ષેત્ર
દીપ નિર્વાણ
ઝેર તો પીધા છે જાણી જાણી
સોક્રેટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

વાર્તા ચંદ્રાવલી
રેખાખંડ
રોહીદાસ ચરિત્ર
નંદબત્રીસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP