ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ?

સિદ્ધપુર
સાંતલપુર
હારિજ
લકખારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ?

અમૃતલાલ ઠક્કર
ગોપાલકૃષ્ણ ગોખલે
જીવણલાલ બેરિસ્ટર
મદનગોપાલ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ?

વોટ્સન મ્યુઝિયમ
લેડી વિલ્સન મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ
એમ.એસ. યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ?

જલાલુદ્દીન ખિલજી
બખ્તિયાર ખિલજી
અલાઉદ્દીન ખિલજી
ખુશરો શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?

રાજકોટના લાખાધિરાજ
મોરબીના વાઘજી -II
નવાનગરના રણજિતસિંહજી
ગોંડલના ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP