ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? સાંતલપુર લકખારામ સિદ્ધપુર હારિજ સાંતલપુર લકખારામ સિદ્ધપુર હારિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? ગાંધીજી સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જગત મંદિર તરીકે કયુ મંદિર ઓળખાય છે ? સોમનાથ અંબાજી દ્વારકા પાવાગઢ સોમનાથ અંબાજી દ્વારકા પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના હતા ? રાષ્ટ્રકૂટો ચાલુક્ય ગુર્જર પ્રતિહાર મૈત્રક રાષ્ટ્રકૂટો ચાલુક્ય ગુર્જર પ્રતિહાર મૈત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો કયારે મળ્યો ? 15 ડિસેમ્બર, 1991 31 ઑક્ટોબર, 1990 26 જાન્યુઆરી, 1991 26 જાન્યુઆરી, 1990 15 ડિસેમ્બર, 1991 31 ઑક્ટોબર, 1990 26 જાન્યુઆરી, 1991 26 જાન્યુઆરી, 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? વલસાડ નવસારી ભરૂચ સુરત વલસાડ નવસારી ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP