ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? હારિજ સાંતલપુર લકખારામ સિદ્ધપુર હારિજ સાંતલપુર લકખારામ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ગોંડલના ભગવતસિંહજી જામનગરના દિગ્વીજયસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ગોંડલના ભગવતસિંહજી જામનગરના દિગ્વીજયસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) છોટે સરદાર તરીકે કયા મુખ્યમંત્રી ઓળખાય છે ? માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી ઘનશ્યામ ઓઝા માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી ઘનશ્યામ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? ભીમદેવના સિધ્ધરાજ જયસિંહના મૂળરાજ સોલંકીના વનરાજ ચાવડાના ભીમદેવના સિધ્ધરાજ જયસિંહના મૂળરાજ સોલંકીના વનરાજ ચાવડાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાલનું ડાકોરનું મંદિર ઈ.સ. 1772માં મરાઠા શરાફ ___ એ એક લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું. ગોવિંદરાવ ગોપાળરાવ તાંબે ખંડેરાવ દાભાડે સયાજીરાવ ગાયકવાડ ગોવિંદરાવ ગોપાળરાવ તાંબે ખંડેરાવ દાભાડે સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ 'મુસ્તફાબાદ' કયા રાજવીએ આપ્યું હતું ? બહાદુર શાહ મહેમુદ બેગડો અહેમદ શાહ મુઝફ્ફરશાહ બીજો બહાદુર શાહ મહેમુદ બેગડો અહેમદ શાહ મુઝફ્ફરશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP