ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

પ્રફુલ્લ નંદશંકર દવે
દલસુખભાઈ માલવણિયા
મનસુખરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ?

ગુણવંત શાહ
કનૈયાલાલ
ચિનુ મોદી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
રાષ્ટ્રીય કવિ
રાષ્ટ્રીય શાયર
સવાઈ ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP