ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

મનસુખરામ ત્રિપાઠી
પ્રફુલ્લ નંદશંકર દવે
દલસુખભાઈ માલવણિયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

મનસુખરામ ત્રિપાઠી
મહિપતરામ નીલકંઠ
ઇચ્છારામ દેસાઈ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્લેઈગ ઈટ માય વે' એ કોની આત્મકથા છે ?

સાનિયા નેહવાલ
મહેન્દ્રસિંઘ ધોની
સાનિયા મિર્ઝા
સચીન તેંડુલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ?

વિદાય માટેની
અંતિમ વિદાય માટેની
લગ્ન માટેની
મિલન માટેની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP