ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

પ્રફુલ્લ નંદશંકર દવે
કનૈયાલાલ મુનશી
દલસુખભાઈ માલવણિયા
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ?

મંડળી મળવાથી થતા લાભ
આપણો ધર્મ
ભૂત નિબંધ
ધર્મ અને સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઇ છે ?

પ્રેમાનંદ સાહિત્યસભા
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ?

નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક
પ્રેમાનંદ સુવર્ણચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર જોષી
કૃષ્ણલાલ શ્રીધરાણી
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP