ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? દલસુખભાઈ માલવણિયા મનસુખરામ ત્રિપાઠી પ્રફુલ્લ નંદશંકર દવે કનૈયાલાલ મુનશી દલસુખભાઈ માલવણિયા મનસુખરામ ત્રિપાઠી પ્રફુલ્લ નંદશંકર દવે કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? ભોજા ભગત દયારામ મીરાંબાઇ નરસિંહ મહેતા ભોજા ભગત દયારામ મીરાંબાઇ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. ચુનીલાલ મડિયા ધના ભગત જયંત પાઠક કિશોર મકવાણા ચુનીલાલ મડિયા ધના ભગત જયંત પાઠક કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? અમૃતા અંતરવાસ સહવાસ પૂર્વરાગ અમૃતા અંતરવાસ સહવાસ પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ? 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP