ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

દલસુખભાઈ માલવણિયા
મનસુખરામ ત્રિપાઠી
પ્રફુલ્લ નંદશંકર દવે
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ?

જ્યોતીન્દ્ર દવે
સુરેશ દલાલ
ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ?

'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી
'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે
'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત
'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP