ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

કવિ કાન્ત
કવિ દલપતરામ
ભોજા ભગત
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ?

કલાપીનો કેકારવ
હૃદયત્રિપુટી
કાશ્મીરનો પ્રવાસ
કલાપીની પત્રધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ?

સિતાંશુ યશશ્ચંદ્ર
વિષ્ણુ પંડ્યા
કિશોર મકવાણા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP