ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ કાન્ત કવિ દલપતરામ ભોજા ભગત નર્મદ કવિ કાન્ત કવિ દલપતરામ ભોજા ભગત નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? મંડળી મળવાથી થતા લાભ જનાવરની જાન ભૂતનિબંધ નૃસિંહાવતાર મંડળી મળવાથી થતા લાભ જનાવરની જાન ભૂતનિબંધ નૃસિંહાવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોશીની છે ? વીરમતી સાપના ભારા જીગરનો યાર આપણો ધર્મ વીરમતી સાપના ભારા જીગરનો યાર આપણો ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ? કલાપીનો કેકારવ હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીની પત્રધારા કલાપીનો કેકારવ હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીની પત્રધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? સિતાંશુ યશશ્ચંદ્ર વિષ્ણુ પંડ્યા કિશોર મકવાણા રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર વિષ્ણુ પંડ્યા કિશોર મકવાણા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' સામયિકના તંત્રી કોણ છે ? યશવંત શુકલ અજયસિંહ ચૌહાણ યોગેશ જોષી કીર્તીદા શાહ યશવંત શુકલ અજયસિંહ ચૌહાણ યોગેશ જોષી કીર્તીદા શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP