ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. ભોજા ભગત કવિ કાન્ત કવિ દલપતરામ નર્મદ ભોજા ભગત કવિ કાન્ત કવિ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ઝવેરચંદ મેઘાણી બહારવટિયાએ ગાંધીજી ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી બહારવટિયાએ ગાંધીજી ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? ઉમાશંકર જોશી ગાંધીજી મુનશી બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી ગાંધીજી મુનશી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? રાજેન્દ્ર શુકલ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ રાજેન્દ્ર શુકલ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ? સતીષ વ્યાસ જ્યોતિન્દ્ર વ્યાસ સતીષ દવે જ્યોતીન્દ્ર દવે સતીષ વ્યાસ જ્યોતિન્દ્ર વ્યાસ સતીષ દવે જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP