ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

કવિ કાન્ત
નર્મદ
ભોજા ભગત
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

માતા વીરકુંવરીએ
શ્રીકૃષ્ણએ
પિતા રત્નસિંહજીએ
દાદા રાવ દુદાજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ?

મુખવટો - બાલમુકુંદ દવે
ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ
મૌન - હરીન્દ્ર દવે
છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ?

આર એમ લાલા
સી એસ લક્ષ્મી
ગીતા સુબ્રમણ્યમ
એલેના ફેરાન્તે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ?

ભક્તિયુગ
પ્રાગ-નરસિંહ યુગ
સમન્વય યુગ
સુધારક યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP