Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
કયા ગુજરાતી સાહિત્યકાર ભારતીય સંવિધાનની ખરડા સમિતીનાં સભ્ય હતા ?

પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
ચુનીલાલ મડિયા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
‘ગાંજ્યા મેઘ વરસે નહિ’ કહેવતનો અર્થ આપો.

મેઘ ગરજે તો વીજળી ચમકે જ
માગ્યા મેઘ વરસાવવા
વચનો ખૂબ આપે પણ કોઇ મદદ ન કરે
મેઘગર્જના તો થાય પણ વરસાદ ન થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP