ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.
યુગભૂષણસરીશ્વરજી
ધર્મસાગરસુરીશ્વરજી
વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ /સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે ?

ગુજરાત વિદ્યાપીઠ
ગોવિંદગુરુ યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નારેશ્વર તળાવ - ખંભાત
લાલપરી તળાવ - રાજકોટ
બિંદુ સરોવર - સિદ્ધપુર
રણજિત સાગર - બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

રવિશંકર રાવળ - ચિત્રકાર
સોમાલાલ શાહ - ચિત્રકાર
પિરાજી સાગરા - ચિત્રકાર
અંજલિ મેઢ - ચિત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP