ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન 'સિનેગોગ' ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ? અમદાવાદ પેટલાદ નવસારી આણંદ અમદાવાદ પેટલાદ નવસારી આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું ? ભોળાનાથ સારાભાઈ દુર્ગારામ મહેતા દલપતરામ નર્મદ ભોળાનાથ સારાભાઈ દુર્ગારામ મહેતા દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે ? ગાંધીનગર અમદાવાદ મહેસાણા રાજકોટ ગાંધીનગર અમદાવાદ મહેસાણા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1951 1955 1949 1953 1951 1955 1949 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝિયમ) કયું છે ? કચ્છ મ્યુઝિયમ, ભૂજ બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા વેસ્ટર્ન મ્યુઝિયમ, રાજકોટ કચ્છ મ્યુઝિયમ, ભૂજ બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા વેસ્ટર્ન મ્યુઝિયમ, રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભાવનગરના પાલિતાણા મંદિરો કોને સમર્પિત છે ? નેમિનાથ પાર્શ્વનાથ ઋષભનાથ મહાવીર સ્વામી નેમિનાથ પાર્શ્વનાથ ઋષભનાથ મહાવીર સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP