ભારતનો ઈતિહાસ (History of India) 1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્ટો લોર્ડ કર્ઝન લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી લોર્ડ મિન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? તક્ષશીલા વલભી નાલંદા વિક્રમશીલા તક્ષશીલા વલભી નાલંદા વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ? પહેલી અને બીજી પહેલી પહેલી અને ત્રીજી બીજી અને ત્રીજી પહેલી અને બીજી પહેલી પહેલી અને ત્રીજી બીજી અને ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ? લોર્ડ હેસ્ટિંગ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડફરિન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ હેસ્ટિંગ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડફરિન લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP