Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ?

ગાંધીજી
પંડિત દિનદયાળ ઉપાધ્યાય
સ્વામી વિવેકાનંદ
શ્યામ પ્રસાદ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ગુજરાતનાં 5 લાખ કુટુંબોને ઓછામાં ઓછી કેટલી માસિક આવક મળે તેવું આયોજન કરાયું છે ?

10000 રૂ.
8000 રૂ.
6000 રૂ.
5000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP