Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ?

ગાંધીજી
શ્યામ પ્રસાદ મુખરજી
પંડિત દિનદયાળ ઉપાધ્યાય
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
એ સમયગાળો જેમાં પ્રોજેક્ટના રોકાણ માટેની રકમ, પ્રોજેક્ટના ચોખ્ખા વળતર દ્વારા પ્રાપ્ત થાય તેને કહેવાય.

વળતરનો સમયગાળો(Period of return)
વળતરનો ગાળો (Span of return)
કોઇ પણ નહી (None of the above)
ચુકવણીનો સમયગાળો (Payback period)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP