ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ? સાબરમતી મેશ્વો માઝમ ભાદર સાબરમતી મેશ્વો માઝમ ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? ટિપ્પણી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય મરચી નૃત્ય ટિપ્પણી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય મરચી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભેડાયમાતા મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? પાટણ પોરબંદર નવસારી કચ્છ પાટણ પોરબંદર નવસારી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ 'ભગવદ્ગોમંડળ' કયા વિદ્વાનોએ તૈયાર કરેલ ? શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ કવિ નર્મદ શ્રી ધીરુભાઈ ઠાકર ગોવર્ધનરામ ત્રિપાઠી શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ કવિ નર્મદ શ્રી ધીરુભાઈ ઠાકર ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP