ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી રવિશંકરજી મહારાજ
સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતી કવિ અખા કઈ ધારાના કવિ ગણાય છે ?

ભક્તિધારાના
રોમેન્ટિક ધારાના
પ્રશિષ્ટધારાના
જ્ઞાનધારાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ?

રસિક પ્રણાલી
વારકરી પ્રણાલી
ગૌડિયા પ્રણાલી
સખી પ્રણાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જેસલ-તોરલની સમાધિ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ?

દેવભૂમિ દ્વારકા જિલ્લો
પાટણ જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો
કચ્છ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP