મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? અનાસકિત યોગ આરોગ્યની ચાવી હિંદ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ અનાસકિત યોગ આરોગ્યની ચાવી હિંદ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ? ઓરિસ્સા બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ ઓરિસ્સા બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને તેની મર્યાદાઓ માટેના ગાંધીજી અત્યંત આગ્રહી હતા. દૂધ વિશેના દોષાની જાણકારી મેળવી તેમણે કયા વર્ષથી દૂધનો ત્યાગ કર્યો ? 1912 1921 1917 1908 1912 1921 1917 1908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ? ભૂદાન સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? સવિનય કાનૂન ભંગ ભારત છોડો આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન સવિનય કાનૂન ભંગ ભારત છોડો આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1922 1919 1917 1915 1922 1919 1917 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP