ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

ધર્મસાગરસુરીશ્વરજી
વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા.
બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.
યુગભૂષણસરીશ્વરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

જુગતરામ દવે
ઇન્દુલાલ યાજ્ઞિક
કુવરજીભાઇ
ભાઇલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

રાણકી વાવ - નંદા
અમૃતવર્ષિણી વાવ - નંદા
દાદા હરીની વાવ - ભદ્રા
અડાલજની વાવ - જયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP