Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

મોહનલાલ પંડ્યા
વસંતરાવ વ્યાસ
પુંજાભાઈ વકીલ
શંકર બેંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાંતલપુર અને સમી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

સાબરકાંઠા
પાટણ
મહેસાણા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1965
1992
1987
1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

ત્રિભુવનદાસ પટેલ
નીલકંઠરાય છત્રપતિ
ગાંધીજી
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કેલ્શિયમ ફોસ્ફેટ દાંતના બાહ્ય આવરણમાં હાજર છે. તેનો સ્વભાવ જણાવો.

તટસ્થ
બેઝિક
ઉભયગુણી
એસિડિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP