Talati Practice MCQ Part - 6 1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ? વસંતરાવ વ્યાસ પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા શંકર બેંકર વસંતરાવ વ્યાસ પુંજાભાઈ વકીલ મોહનલાલ પંડ્યા શંકર બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે'- આ વાક્યમાં ‘માટે’ શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો. સંયોજક નિપાત પ્રત્યય અનુગ સંયોજક નિપાત પ્રત્યય અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયુ પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે ઓળખાય છે ? બાજ ફ્લેમિંગો મોર કીંગફિશર બાજ ફ્લેમિંગો મોર કીંગફિશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Wil Shridevi and Priyanka sing songs ? Yes, ___. they will she will they sing they did they will she will they sing they did ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મેગ્સેસે ઍવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? ત્રિભુવનદાસ પટેલ મહાત્મા ગાંધી આચાર્ય વિનોબા ભાવે ઈલાબેન ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ મહાત્મા ગાંધી આચાર્ય વિનોબા ભાવે ઈલાબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધી ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી ? દાદાભાઈ નવરોજી રાધાકાંત દેવ શશીકુમાર ઘોષ વીર સાવરકર દાદાભાઈ નવરોજી રાધાકાંત દેવ શશીકુમાર ઘોષ વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP