Talati Practice MCQ Part - 6 1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ? વસંતરાવ વ્યાસ મોહનલાલ પંડ્યા શંકર બેંકર પુંજાભાઈ વકીલ વસંતરાવ વ્યાસ મોહનલાલ પંડ્યા શંકર બેંકર પુંજાભાઈ વકીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં PESA Actનો અમલ કયા વર્ષે થયો ? 1998 2000 1995 1996 1998 2000 1995 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતની કઈ સમિતિએ ગ્રામ પંચાયતમાં સરપંચ સીધા મતદારો દ્વારા ચૂંટાય તેવી ભલામણ કરી હતી ? ડાહ્યાભાઈ નાયક સમિતિ રિખવદાસ શાહ સમિતિ જાદવજી મોદી સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ડાહ્યાભાઈ નાયક સમિતિ રિખવદાસ શાહ સમિતિ જાદવજી મોદી સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ફાઈલને કમ્પ્રેસ્ડ કરવા નીચેનામાંથી કયા યુટિલિટી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ? ERP Cobian Netbeans Winzip ERP Cobian Netbeans Winzip ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી ? ચોથી યોજના પાંચમી યોજના છઠ્ઠી યોજના આઠમી યોજના ચોથી યોજના પાંચમી યોજના છઠ્ઠી યોજના આઠમી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ? ચંદ્રગુપ્ત બીજો અશોક સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત બીજો અશોક સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP