Talati Practice MCQ Part - 6 1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ? શંકર બેંકર મોહનલાલ પંડ્યા પુંજાભાઈ વકીલ વસંતરાવ વ્યાસ શંકર બેંકર મોહનલાલ પંડ્યા પુંજાભાઈ વકીલ વસંતરાવ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન કયા માસમાં થાય છે ? એપ્રિલ મે ફેબ્રુઆરી જાન્યુઆરી એપ્રિલ મે ફેબ્રુઆરી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો હોય ? π πr² 2πr 1/π π πr² 2πr 1/π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ? ક્ષુપ વૃક્ષ છોડ વેલો ક્ષુપ વૃક્ષ છોડ વેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કર્મણિ વાક્યરચનામાં ફેરવો : ‘તું સાચું બોલ્યો.’ તું સાચું કેમ ન બોલે ? તારાથી સાચું બોલાયું. તું સાચું બોલશે જ. તું સાચું બોલને. તું સાચું કેમ ન બોલે ? તારાથી સાચું બોલાયું. તું સાચું બોલશે જ. તું સાચું બોલને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ? લલિત આર. દલાલ ગોરધનદાસ વી.ગજ્જર અનિલકુમાર પટેલ હરિલાલ એમ. સુથાર લલિત આર. દલાલ ગોરધનદાસ વી.ગજ્જર અનિલકુમાર પટેલ હરિલાલ એમ. સુથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP