Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

પુંજાભાઈ વકીલ
શંકર બેંકર
મોહનલાલ પંડ્યા
વસંતરાવ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ?

સંજ્ઞા
ધારાવસ્ત્ર
આતિથ્ય
વસંતવર્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP