Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

શંકર બેંકર
મોહનલાલ પંડ્યા
પુંજાભાઈ વકીલ
વસંતરાવ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન કયા માસમાં થાય છે ?

એપ્રિલ
મે
ફેબ્રુઆરી
જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ?

ક્ષુપ
વૃક્ષ
છોડ
વેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કર્મણિ વાક્યરચનામાં ફેરવો : ‘તું સાચું બોલ્યો.’

તું સાચું કેમ ન બોલે ?
તારાથી સાચું બોલાયું.
તું સાચું બોલશે જ.
તું સાચું બોલને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

લલિત આર. દલાલ
ગોરધનદાસ વી.ગજ્જર
અનિલકુમાર પટેલ
હરિલાલ એમ. સુથાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP