Talati Practice MCQ Part - 6 1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ? મોહનલાલ પંડ્યા વસંતરાવ વ્યાસ પુંજાભાઈ વકીલ શંકર બેંકર મોહનલાલ પંડ્યા વસંતરાવ વ્યાસ પુંજાભાઈ વકીલ શંકર બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાંતલપુર અને સમી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂ. 20,000નું કેટલા ટકા લેખે 3 વર્ષનું સાદું વ્યાજ રૂ. 4,800 થાય ? 7% 8% 6% 5% 7% 8% 6% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1965 1992 1987 1990 1965 1992 1987 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ? ત્રિભુવનદાસ પટેલ નીલકંઠરાય છત્રપતિ ગાંધીજી વલ્લભભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ નીલકંઠરાય છત્રપતિ ગાંધીજી વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કેલ્શિયમ ફોસ્ફેટ દાંતના બાહ્ય આવરણમાં હાજર છે. તેનો સ્વભાવ જણાવો. તટસ્થ બેઝિક ઉભયગુણી એસિડિક તટસ્થ બેઝિક ઉભયગુણી એસિડિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP