Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ?

પંડિત દિનદયાળ ઉપાધ્યાય
શ્યામ પ્રસાદ મુખરજી
ગાંધીજી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
માતૃત્વ મૃત્યુ પ્રમાણમાં એસડીજી ના (Sustainable Development Goals) લક્ષ્યાંકો શું છે ?

70 પ્રતિ 1 લાખ જીવ
72 પ્રતિ 1 લાખ જીવ
58 પ્રતિ 1 લાખ જીવ
68 પ્રતિ 1 લાખ જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ચિરંજીવી યોજનાનો લાભ નિચેનામાંથી કોને મળે ?

આપેલ પૈકી એક પણ નહીં
પ્રસુતા બહેનો
નવજાત શિશુ
60 વર્ષથી ઉપરની વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP