Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ?

ગાંધીજી
પંડિત દિનદયાળ ઉપાધ્યાય
શ્યામ પ્રસાદ મુખરજી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
IPCની કલમ 309 નીચેનાં કયા આરોપીને લાગુ પડે ?

ચોરી કરી હોય તેવા
હત્યા કર્યો હોય તેવા
આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP