ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ? કાબુલ ઢાકા ટોક્યો ઈસ્લામાબાદ કાબુલ ઢાકા ટોક્યો ઈસ્લામાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર મલ્લીનાથ પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ? મુંબઈ-પુણે દિલ્હી-મુંબઈ મુંબઈ-થાણે દિલ્હી-અમદાવાદ મુંબઈ-પુણે દિલ્હી-મુંબઈ મુંબઈ-થાણે દિલ્હી-અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે સ્વામી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે સ્વામી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP