ભારતનો ઈતિહાસ (History of India)
રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ?

કાબુલ
ઢાકા
ટોક્યો
ઈસ્લામાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

લીલાવતી ગણિત
બ્રહ્મસિદ્ધાંત
પંચસિદ્ધાંતિકા
અષ્ટાંગહૃદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

શ્યામજીકૃષ્ણ વર્મા
દાદાભાઈ નવરોજી
લાલા લજપતરાય
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ-પુણે
દિલ્હી-મુંબઈ
મુંબઈ-થાણે
દિલ્હી-અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

દયાનંદ સરસ્વતી
જ્યોતિબા ફૂલે
સ્વામી શ્રદ્ધાનંદ
લાલા હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP