ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ? ઈસ્લામાબાદ કાબુલ ટોક્યો ઢાકા ઈસ્લામાબાદ કાબુલ ટોક્યો ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1915 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1895 ઈ.સ. 1915 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખરોષ્ટી લિપી ભારતમાં કોણ લાવ્યા ? ઈરાનીઓ ઈજિપ્તીઓ મેસોડોનિયન મધ્ય એશિયાની જાતિઓ ઈરાનીઓ ઈજિપ્તીઓ મેસોડોનિયન મધ્ય એશિયાની જાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1965 વર્ષ 1961 વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1965 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ? રવિન્દ્રનાથ યગોર લોકમાન્ય તિલક રાજા રામમોહન રાય બારીન્દ્રનાથ ઘોષ રવિન્દ્રનાથ યગોર લોકમાન્ય તિલક રાજા રામમોહન રાય બારીન્દ્રનાથ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? ગાંધીજી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ગાંધીજી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP