મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ? ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ શિવાનંદ આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? સવિનય કાનૂન ભંગ આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો સવિનય કાનૂન ભંગ આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? ઉત્તમ માર્ગ બાઈબલનો નવો અર્થ વૈકુંઠ તારા હૃદયમાં છે અનટુ ધીસ લાસ્ટ ઉત્તમ માર્ગ બાઈબલનો નવો અર્થ વૈકુંઠ તારા હૃદયમાં છે અનટુ ધીસ લાસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદમાં ‘ગાંધી આશ્રમ' જેનું બીજું નામ 'સત્યાગ્રહ આશ્રમ' છે, તેની પાસે સાબરને મળતી નાનકડી નદી ચંદ્રભાગાના તીરે કયા પવિત્ર ઋષિની સમાધિ છે ? દધીચી ભૃગુ વિશ્વામિત્ર દુર્વાસા દધીચી ભૃગુ વિશ્વામિત્ર દુર્વાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1917 1915 1919 1922 1917 1915 1919 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP