ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ સન્યાસ આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? ઊંઝા અબડાસા ડીસા સાયલા ઊંઝા અબડાસા ડીસા સાયલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "પંચમહાલ ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી ? ઠક્કરબાપા સરદાર વલ્લભભાઈ પટેલ નારાયણ ગુરુ ગાંધીજી ઠક્કરબાપા સરદાર વલ્લભભાઈ પટેલ નારાયણ ગુરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1949 ઈ.સ. 1950 ઈ.સ. 1947 ઈ.સ. 1948 ઈ.સ. 1949 ઈ.સ. 1950 ઈ.સ. 1947 ઈ.સ. 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? દિગંબરાગમ શ્વેનાગમ ત્રિપિટક આગમ દિગંબરાગમ શ્વેનાગમ ત્રિપિટક આગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ? લેડી વિલ્સન મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી લેડી વિલ્સન મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP