ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? બિપિનચંદ્ર પાલ બાળગંગાધર તિલક એકેય નહીં લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ બાળગંગાધર તિલક એકેય નહીં લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. મદનલાલ ધીંગરા બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે મદનલાલ ધીંગરા બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ? અસહકાર ચંપારણ હિંદ છોડો દાંડીકૂચ અસહકાર ચંપારણ હિંદ છોડો દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત માટે સામુદ્રી માર્ગની શોધ કોણે કરી ? કોલંબસ સર હૉપકિન્સ મૈગલન વાસ્કો દ ગામા કોલંબસ સર હૉપકિન્સ મૈગલન વાસ્કો દ ગામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? મનુસ્મૃતિ અષ્ટાધ્યાયી નિતીસારા અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ અષ્ટાધ્યાયી નિતીસારા અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1928 ઈ.સ. 1917 ઈ.સ. 1981 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1917 ઈ.સ. 1981 ઈ.સ. 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP