ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? લાલા લજપતરાય બાળગંગાધર તિલક એકેય નહીં બિપિનચંદ્ર પાલ લાલા લજપતરાય બાળગંગાધર તિલક એકેય નહીં બિપિનચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? હુમાયુ બાબર અકબર શાહજહાં હુમાયુ બાબર અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? શ્યામજીકૃષ્ણ વર્મા લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજીકૃષ્ણ વર્મા લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ? ભારતના ભાગલા મોગલ બાંધકામની ભવ્યતા 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ ઈન્ડિયન નેશનલ આર્મી ભારતના ભાગલા મોગલ બાંધકામની ભવ્યતા 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ ઈન્ડિયન નેશનલ આર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? બાબા આમ્ટે વિનોબા ભાવે જમનાદાસ બજાજ મહાત્મા ગાંધી બાબા આમ્ટે વિનોબા ભાવે જમનાદાસ બજાજ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP