ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ? નરહરિ પરીખ અનસુયાબેન ઇન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર નરહરિ પરીખ અનસુયાબેન ઇન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી ? કરાડી પીપરડી ચોરંદા રાસગામ કરાડી પીપરડી ચોરંદા રાસગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ? આનંદરાવ ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં મોરારજી દેસાઈ દામાજી ગાયકવાડ આનંદરાવ ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં મોરારજી દેસાઈ દામાજી ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભય ઘાટ' કયા મહાપુરુષની સમાધિ છે ? ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી જવાહરલાલ નેહરુ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ બંને બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ બંને બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ ખાતે બેરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયારે કરી ? 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 એપ્રિલ, 1915 12 ફેબ્રુઆરી, 1915 25 મે, 1915 9 જાન્યુઆરી, 1915 18 એપ્રિલ, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP