ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ગાંધીજી
સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર
ચાણકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ક્લોઝ ઇકોનોમી' એટલે શું ?

દેશમાંથી માત્ર આયાત થાય છે.
દેશમાંથી આયાત/ નિકાસ થાય છે.
દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી.
દેશમાંથી માત્ર નિકાસ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP