ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? અનિકેત ખાંડેકર અમિત ઠક્કર નૃસિંહ વિભાકર ત્રિભુવનદાસ ગજ્જર અનિકેત ખાંડેકર અમિત ઠક્કર નૃસિંહ વિભાકર ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ રેવા ગુજરાતી નવલકથા ___ નું રૂપાંતરણ છે. ઓથાર જય સોમનાથ અમૃતા તત્વમસિ ઓથાર જય સોમનાથ અમૃતા તત્વમસિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? બલરામને કૃષ્ણને નંદગોપને નાગને બલરામને કૃષ્ણને નંદગોપને નાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? રઈશ મણિયાર અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ રઈશ મણિયાર અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? જેતપુર વડાલી વીરપુર માણેકપુર જેતપુર વડાલી વીરપુર માણેકપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ? હરીન્દ્ર દવે ભુપત વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ચંદ્રકાંત બક્ષી હરીન્દ્ર દવે ભુપત વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP