ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ?

ત્રિભુવનદાસ ગજ્જર
નૃસિંહ વિભાકર
અનિકેત ખાંડેકર
અમિત ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો.

સ્વામી આનંદ
રસિકલાલ પરીખ
રામનારાયણ પાઠક
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
રઘુવીર ચૌધરી
કાકાસાહેબ કાલેલકર
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP