ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? નૃસિંહ વિભાકર અમિત ઠક્કર ત્રિભુવનદાસ ગજ્જર અનિકેત ખાંડેકર નૃસિંહ વિભાકર અમિત ઠક્કર ત્રિભુવનદાસ ગજ્જર અનિકેત ખાંડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકારોનાં નામ પરથી ગુજરાતમાં કેટલી યુનિવર્સિટી આવેલી છે ? 2 4 5 3 2 4 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? અશ્વિન દેસાઈ નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા અશ્વિન દેસાઈ નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ? લાલજી બ્રહ્મભટ્ટ સ્નેહી પરમાર કરસનદાસ માણેક હરિન્દ્ર દવે લાલજી બ્રહ્મભટ્ટ સ્નેહી પરમાર કરસનદાસ માણેક હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? ઉપરવાસ કથાત્રયી અમૃતકુંભ તેડાગર અમૃતા ઉપરવાસ કથાત્રયી અમૃતકુંભ તેડાગર અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ? રતિલાલ બોરીસાગર વર્ષા અડાલજા મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા રતિલાલ બોરીસાગર વર્ષા અડાલજા મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP