ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ?

અમિત ઠક્કર
અનિકેત ખાંડેકર
ત્રિભુવનદાસ ગજ્જર
નૃસિંહ વિભાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ?

પતંજલિએ
સિદ્ધરાજ જયસિંહે
હેમચંદ્રાચાર્યે
મહર્ષિ કપિલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ?

ચંદ્રકાન્ત પંડયા
નટવરલાલ પટેલ
નટવરલાલ પંડ્યા
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP