ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? ત્રિભુવનદાસ ગજ્જર નૃસિંહ વિભાકર અનિકેત ખાંડેકર અમિત ઠક્કર ત્રિભુવનદાસ ગજ્જર નૃસિંહ વિભાકર અનિકેત ખાંડેકર અમિત ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ફુલચંદ શાહ ડાહ્યાભાઈ ધોળશાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? રજત મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ સુવર્ણ મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ સુવર્ણ મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ શામળ કવિ અખો કવિ કાન્ત કવિ દલપતરામ કવિ શામળ કવિ અખો કવિ કાન્ત કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદ ભાવનગર રાજકોટ મહેસાણા અમદાવાદ ભાવનગર રાજકોટ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? ધૂમકેતુ કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી સ્વામી સચ્ચિદાનંદ ધૂમકેતુ કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP