ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? નૃસિંહ વિભાકર અમિત ઠક્કર અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર નૃસિંહ વિભાકર અમિત ઠક્કર અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર એચ.એમ.પટેલ વિજયગુપ્ત મૌર્ય ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર એચ.એમ.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ? રસિકલાલ પરીખ વજુ કોટક પ્રવીણ દરજી પ્રેમજી પટેલ રસિકલાલ પરીખ વજુ કોટક પ્રવીણ દરજી પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? શેખાદમ આબુવાલા ધનતેજવી મરિઝ ખલીલ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ધનતેજવી મરિઝ ખલીલ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી ડાહ્યાભાઈ દેરાસરી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી ડાહ્યાભાઈ દેરાસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વીરપુ૨ વાસદ માંડલી વઢવાણ વીરપુ૨ વાસદ માંડલી વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP