ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ?

ત્રિભુવનદાસ ગજ્જર
અમિત ઠક્કર
અનિકેત ખાંડેકર
નૃસિંહ વિભાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે.

હેમપ્રભસૂરિ
હેમચંદ્ર સૂરી
હેમવિજય સૂરિ
નિષ્કલંકી નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP