ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ?

અનિકેત ખાંડેકર
અમિત ઠક્કર
નૃસિંહ વિભાકર
ત્રિભુવનદાસ ગજ્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

રઈશ મણિયાર
અરવિંદ પંડ્યા
ડૉ. આઈ.કે. વીજળીવાળા
પ્રફુલ્લ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?

હરીન્દ્ર દવે
ભુપત વડોદરિયા
મહાદેવભાઈ દેસાઈ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP