ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? અમિત ઠક્કર અનિકેત ખાંડેકર નૃસિંહ વિભાકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર અનિકેત ખાંડેકર નૃસિંહ વિભાકર ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. ઈશ્વર પેટલીકર રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઈ સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઈ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. અવસર આનંદલોક ક્રોસ રોડ પવનદંડી અવસર આનંદલોક ક્રોસ રોડ પવનદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ? કરસનદાસ મૂળજી કરસનદાસ લુહાર સુજાતા ભટ્ટ ધ્રુવ ભટ્ટ કરસનદાસ મૂળજી કરસનદાસ લુહાર સુજાતા ભટ્ટ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? રામાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી રામાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP