ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? નારીવિકાસ ગૃહ સહયોગ ગૃહ વિકાસગૃહ વનિતા આશ્રમ નારીવિકાસ ગૃહ સહયોગ ગૃહ વિકાસગૃહ વનિતા આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વોકર સેટલમેન્ટ નીચે પૈકી કઈ બાબતથી સંબંધિત છે ? ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ મહેસૂલ ખંડણી લશ્કરી ખર્ચ ગાયકવાડને ફરજિયાત ભેટ રૂપે આપવાની રકમ મહેસૂલ ખંડણી લશ્કરી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ બંને ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ બંને ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાતના આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો ? 1958 1953 1952 1956 1958 1953 1952 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? સર ટી. માધવરાવ દિવાનજી રણછોડજી મનુભાઈ મહેતા દાદાભાઈ નવરોજી સર ટી. માધવરાવ દિવાનજી રણછોડજી મનુભાઈ મહેતા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP